One Farm Rajkot

One Farm Rajkot Create Your Personal Organic Vegetable Garden... Always Have Biotic In Your Life.

દરેક બાળક સ્કૂલની મુખ્ય ધારા સાથે જોડાય –આ છે મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટના જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય.શિ...
27/11/2025

દરેક બાળક સ્કૂલની મુખ્ય ધારા સાથે જોડાય –આ છે મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટના જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય.શિક્ષણથી વંચિત એક પણ બાળક પાછળ ન રહી જાય, તે માટે અમે કટિબદ્ધ છીએ.આ સેન્ટરમાં શિક્ષક બાળકોને પ્રેમ, રમતગમત અને ગીતો દ્વારા ભણવા માટે પ્રેરિત કરે છે.અહીં તેમને બેઝિક શિક્ષણ, સંસ્કાર અને કૌશલ્ય સાથે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય છે — બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવીને તેમને ફરીથી શાળાની મુખ્ય ધારા સાથે જોડવું.આ ઉમદા કાર્યમાં જોડાઈને તમે પણ બની શકો છો એક ‘જીવનદીપ’.









14/11/2025
13/11/2025

દરેક બાળક સ્કૂલની મુખ્ય ધારા સાથે જોડાય –આ છે મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટના જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટનું મુખ્ય ધ્યેય.શિક્ષણથી વંચિત એક પણ બાળક પાછળ ન રહી જાય, તે માટે અમે કટિબદ્ધ છીએ.આ સેન્ટરમાં શિક્ષક બાળકોને પ્રેમ, રમતગમત અને ગીતો દ્વારા ભણવા માટે પ્રેરિત કરે છે.અહીં તેમને બેઝિક શિક્ષણ, સંસ્કાર અને કૌશલ્ય સાથે પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે. આ પ્રોજેક્ટનું લક્ષ્ય છે — બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ જગાવીને તેમને ફરીથી શાળાની મુખ્ય ધારા સાથે જોડવું.આ ઉમદા કાર્યમાં જોડાઈને તમે પણ બની શકો છો એક ‘જીવનદીપ’.
#જીવનદીપએજ્યુકેશન

"મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ" અંતર્ગત ચાલી રહેલા જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટના બીજા સેન્ટરનું ઉદ્ઘાટન સફળતાપૂર્વક પૂર્ણ થ...
28/10/2025

"મારૂતિનંદન ચેરીટેબલ ટ્રસ્ટ" અંતર્ગત ચાલી રહેલા જીવનદીપ એજ્યુકેશન પ્રોજેક્ટના બીજા સેન્ટરનું ઉદ્ઘાટન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.ટ્રસ્ટની આ નિષ્ઠાપૂર્વકની કામગીરીને સ્થાનિક અખબારોએ સ્થાન આપ્યું છે, જે દરેક કાર્યકર અને દાતાશ્રીઓ માટે ગૌરવની વાત છે.
🌱 “શિક્ષણ એ સૌથી મોટું દાન છે” — આ વિચારને જીવનમાં ઉતારવા માટે આપ સૌનું સહકાર અને આશીર્વાદ અનિવાર્ય છે.












18/10/2025

✨💰 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 💰✨

આ ધનતેરસ તમારા જીવનમાં
આરોગ્યનો ખજાનો 💪
આનંદનો પ્રકાશ ✨
અને સેવા-સંસ્કારની સંપત્તિ લાવે 🙏

ચાલો, આ શુભ દિવસે ધન સાથે “સદભાવના અને સેવા” પણ સંગ્રહીએ ❤️

🙏 મારુતિ નંદન ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી
સૌને ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ 🌼

💫

🙏 We are grateful to see the efforts of Marutinandan Charitable Trust recognized in the media.This recognition belongs n...
10/10/2025

🙏 We are grateful to see the efforts of Marutinandan Charitable Trust recognized in the media.
This recognition belongs not only to us but to every donor, volunteer, and supporter who stood with us. ❤️

📚 Our mission continues in education, health, and social welfare.
👉 Your support can bring a brighter future for many underprivileged children.

Address

Kalavad Road
Rajkot

Opening Hours

Monday 8am - 6pm
Tuesday 8am - 6pm
Wednesday 8am - 6pm
Thursday 8am - 6pm
Friday 8am - 6pm
Saturday 8am - 6pm
Sunday 8am - 6pm

Telephone

+19737007474

Website

Alerts

Be the first to know and let us send you an email when One Farm Rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to One Farm Rajkot:

Share